થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
સમકદ પ્રક્રિયા માટે દબાણ અચળ હોય છે.
સમતાપી પ્રક્રિયા માટે તાપમાન અચળ હોય છે.
સમોષ્મી પ્રક્રિયા માટે $P{V^\gamma } = \;$અચળ હોય છે.
સમોષ્મી પ્રક્રિયા માટે તંત્ર વાતાવરણથી અલગ કરેલું હોય છે.
એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે.
વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.
બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
$P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ ........ $P_1$ થાય?
$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?